તપાસ / કોરોના સંકટમાં સરકારનો મોટો નિર્ણય, સંક્રમણ રોકવા માટે કરવામાં આવશે આ સર્વે

health ministry to conduct sero survey in select district

કોરોના સંકટમાં વધતા કેસને કારણે સરકારે નવો અને મોટો નિર્ણય લીધો છે. હવે સરકાર SERO સર્વે કરશે. કોરોના સંકટમાં આ ઉપાય સરકારની મદદ કરશે. તેમાં સંક્રમણના ટ્રેન્ડ પર નજર રાખવામાં આવશે અને સાથે જ તેનાથી કમ્યુનિટી ટ્રાન્સમિશનને પણ રોકી શકાશે. જનસંખ્યા આધારિત આ સર્વે હાલમાં કેટલાક જિલ્લામાં કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સર્વે સિવાય પણ રૂટિન ટેસ્ટ ચાલુ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ