નિવેદન / કોરોનાના મામલે 7માં નંબર પર દેશ એ તુલના કરવું જ ખોટું, દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર : સ્વાસ્થ્ય મંત્રાલય

health ministry says india on 7th no in corona infection it is wrong comparison

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેપ્યૂટી સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસના મામલામાં દેશ ભલે સાતમા નંબરે છે, જોકે આ વિશ્લેષણ સાચુ નથી, અન્ય દેશોની તુલનામાં ભારતની વસ્તી વધારે છે. લવ અગ્રવાલે કહ્યું કે ભારતનો રિકવરી રેટ સુધરી રહ્યો છે, ભારતનો મૃત્યુદર દુનિયાભરના દેશોની તુલનામાં ઓછો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ