ગાઈડલાઈન્સ / કોરોનાથી થયેલા મૃત્યુને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય-ICMRએ જાહેર કરી ગાઈડલાઈન્સ, કેન્દ્રએ SCને આપ્યો આ જવાબ

Health ministry ICMR have issued guidelines for 'official document' for Covid deaths says Centre to Supreme Court

કોરોના વાયરસથી દેશમાં હજારો લોકોના મોત થયા છે. ICMRના એક રિપોર્ટ અનુસાર કોરોનાથી 95 ટકા મોત દર્દી પોઝિટિવ આવ્યાના 25 દિવસમાં થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ