મહામારી / તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન જરુરી નહીંતર આવું થતા વાર નહીં લાગે, કેન્દ્રની ચેતવણી, રાજ્યોને કરાઈ અપીલ

Health minister Mandaviya urges states to accelerate vaccination pace

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે ચેતવણી આપી હતી કે જો પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો કોવિડ-19ને રોકવાના પ્રયાસો પાટા પરથી ઉતરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ