બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જન્મ પછી બાળકોને કઈ-કઈ રસી આપવી જોઈએ, કઈ બીમારી સામે આપે છે રક્ષણ, જાણો
Last Updated: 12:46 PM, 24 April 2025
બાળકોને અમુક ગંભીર બીમારીઓથી બચાવવા માટે રસીકરણ જરૂરી છે. બાળક ગર્ભમાં હોય ત્યારે માતાનું રસીકરણ શરૂ થાય છે, પરંતુ બાળકના જન્મ પછી અમુક રસીઓ આપવી જરૂરી છે. રસીકરણના અભાવે બાળકો અનેક જીવલેણ રોગોનો શિકાર બની શકે છે. બાળકો માટે સૌથી ઘાતક રોગ ન્યુમોનિયા અને ડિપ્થેરિયા છે. આ સિવાય કાળી ઉધરસ અને ઓરી પણ બાળકો માટે જીવલેણ બની શકે છે. જન્મ બાદ બાળકોને કઈ રસી આપવી જોઈએ તે જાણીએ.
ADVERTISEMENT
બાળકો જલ્દી બીમાર પડી જતા હોય છે. રસીઓ તેમને રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે. એક્સપર્ટના મતે રસીકરણ ન કરાવવાને કારણે બાળકોમાં જીવલેણ રોગોનું જોખમ રહેલું છે. આ રોગો 17 વર્ષની ઉંમર સુધી ગમે ત્યારે થઈ શકે છે. આ બીમારીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય છે અને સારવારમાં મોડું થવું એ બાળકના જીવનને ગંભીર જોખમમાં મૂકી શકે છે. આથી બાળકોને રસી આપવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.