આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે. જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે લાડુ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.
ઠંડીની સિઝનમાં આપણે આપણા ખાવા પીવાનું વધારે ધ્યાન રાખવું પડે છે. એવામાં તમે સાંભળ્યું હશે કે ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઇએ. એવામાં આપણે લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ અથવા ગુંદરનો લાડુનું સેવન કરીએ છીએ. આટલું જ નહીં લોકો ઠંડીમાં ગુંદરને ઘી માં શેકીને ખાઇએ છીએ.
શું છે ગુંદર
આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે. જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.
ગુંદર ખાવાથી થતા ફાયદા
જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો દરરોજ 1 2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ
ગુંદર તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ શરીરથી વસાને ઓછી કરવામાં મદદ કરે છે. એક રિસર્ચ અનુસાર જો મહિલાઓ ગુંદરનું સેવન સતત 6 સપ્તાહ કરે તો તમારા શરીરમાં વસાની ખૂબ જ ઓછા થઇ જાય છે.
કેન્સરમાં એન્ટીકાર્સિનોજેનિક નામનું તત્વ મળી આવે છે. જે કેન્સરના સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે.
ગુંદરમાં એવા ગુણ મળી આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે.
ગુંદર ડિપ્રેશનમાંથી નિકળવામાં મદદ કરે છે. એમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે, જે ઑક્સીડેનટિવ સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે.
હાડકાંને મજબૂત કરવા માટે ગુંદર મદદ કરે છે.
દરરોજ શેકેલી ગુંદર ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે.
ગુંદરમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. જે ટૉન્સિલથી રાહત અપાવવામાં મદદ કરે છે.