બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય
Last Updated: 12:37 AM, 15 March 2025
આયુર્વેદમાં કિસમિસને દ્રાક્ષા કહેવામાં આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પલાળેલી કિસમિસ ખાવી એ અમૃત સમાન છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પરંતુ તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પણ હોય છે. જો તમે ઇચ્છો છો કે તમારું પાચનતંત્ર મજબૂત રહે, તમારી ત્વચા ચમકતી રહે અને તમારું શરીર ઉર્જાવાન રહે તો કિસમિસને પાણીમાં પલાળીને ખાવી એ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
કિસમિસમાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ ખુબ હોય છે. જે શરીરના વિવિધ ભાગોના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. જો તમે પાચન સમસ્યાઓથી પીડાતા હોવ અથવા લોહી શુદ્ધિકરણ સુધારવા માંગતા હો, તો પલાળેલા કિસમિસનું સેવન ખૂબ ફાયદાકારક બની શકે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.