બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પીવાના પાણીને આટલા સમય સુધી જ ફ્રીઝમાં રાખવું જોઈએ
Last Updated: 04:05 PM, 26 April 2025
પહેલાના સમયમાં પાણી ઠંડુ રાખવા માટે માટીના ઘડાનો ઉપયોગ થતો હતો. પરંતુ બદલાતા સમય સાથે હવે લગભગ દરેક ઘરમાં રેફ્રિજરેટર આવી ગયું છે. હવે મોટાભાગના લોકો ખાદ્ય પદાર્થોને ઠંડા રાખવા અને બગડતા અટકાવવા માટે રેફ્રિજરેટરનો થાય છે. જો તમે પણ પીવાના પાણીને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોવ તો તમારે કેટલીક મહત્વની બાબતો વિશે માહિતી મેળવવી જોઈએ.
ADVERTISEMENT
તમે પીવાનું પાણી 24 કલાક સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો. પણ એક્સપર્ટના મતે તમારે 24 કલાક બાદ પીવાનું પાણી બદલવું જોઈએ. મતલબ કે, દર 24 કલાક બાદ ફ્રીજમાં તાજું પાણી રાખવું જોઈએ. જો તમે ઘરની બહાર જઈ રહ્યા હોવ તો તમે પીવાનું પાણી બે થી ત્રણ દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.