ઉત્તરાયણને લઈ અમદાવાદ મનપા સક્રિય થઇ ગયું છે. અને ઊંધીયુ-જલેબીનું વેચાણ કરતા કેન્દ્રો પર દરોડા પાડ્યા છે. મણિનગર ખાતે AMC ફૂડ વિભાગે દરોડા પાડી અને ઊંધિયુ અને જલેબીના સેમ્પલ લેધી. ઊંધિયુ અને જલેબી વધુ ખવાતું હોવાથી ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. કાંકરિયાની ફેમસ લખનઉ જલેબીમાં પણ દરોડા પાડી સેમ્પલ લીધા છે.