કોથમીરના પાન ઠંડીમાં થનારી બિમારીઓને દૂર કરે છે. એમાં મળી આવતા વિટામીન એ સી ની માત્ર તમારા શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવાનું કામ કરે છે.
કોથમીરના પાન ગેસથી છુટકારો અપાવવામાં મદદરૂપ કરે છે.
શિયાળામાં ખાવાનું પ્રમાણ વધારે થવા પર દસ્તની ફરીયાદ વધવા લાગે છે. એવામાં કોથમીરની ચટણી અને સલાડ પેટને રાહત પહોંચાડે છે.
પાણીનું સેવન ઓછું થવાથી પેશાબની સમસ્યા વધી જાય છે. એવી સ્થિતિમાં કોથમી5રના પાન ચટણી સૂકાયેલી કોથમીરનો કોઇ પણ રૂપમાં ઉપયોગ કરવાથી પેશાબ માર્ગ દુરુસ્ત રહે છે.
કોથમીરમાં વિટામીન એ અને સી નું સારું પ્રમાણ મળી આવે છે જે આપણા શરીરમાં રોગ પ્રતિરોધી ક્ષમતાને મજબૂત કરે છે. નિયમિત સેવનથી વાયરલબિમારી શરદી-ખાંસીથી છુટકારો મળે છે.
કોથમીરમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોવાથી સાંધાના દર્દીઓને લાભ મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીર ખૂબ મદદરૂપ થાય છે. આ લોહીમાં ઇન્સુલિનના પ્રમાણને નિયમિત કરે છે.