બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ કારણ વગર લઈ રહ્યા છો ડોલો ટેબ્લેટ? થઈ શકે આ નુકસાન
Last Updated: 02:02 PM, 18 April 2025
કોરોનાના સમયથી ડોલો 650 દેશમાં અમુક સામાન્ય બીમારીઓની સારવાર બની ગઈ છે. તાવ હોય, માથાનો દુખાવો હોય કે શરીરમાં દુખાવો લોકો ડૉક્ટરની સલાહ લીધા વગર ડોલો લેતા હોય છે. ડોલો લેવાથી સમસ્યામાં રાહત તો મળે છે, પરંતુ તેની ઘણી ગંભીર આડઅસર પણ થાય છે. ડોલો 650નો વધુ વપરાશ ચિંતાનો વિષય છે.
ADVERTISEMENT
કોરોના સમયગાળા દરમિયાન ડોલો 650 સામે આવી હતી. આ સમયે આ દવા તાવથી પીડાતા દર્દીઓને આપવામાં આવી રહી હતી. કોરોના પસાર થઈ ગયો પણ દેશમાં તેનો ઉપયોગ બંધ નથી થયો. હાલમાં પણ આ દવા દેશભરમાં ઉપયોગમાં લેવાય છે. આ દવા ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવી રહી છે. કેટલાક લોકો આ દવા ઘણા દિવસો સુધી લેતા રહે છે. ડૉક્ટરની સલાહ વગર અને જરૂરિયાત વગર આ દવા લેવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.