FOLLOW US
રાજકોટમાં મેઘરાજાને રિઝવવા માર્કેટિંગ યાર્ડમાં હવનનુ્ં આયોજન કરવામાં આવ્યું છે. વેપારી એસોસિએશન દ્વારા મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 7 દંપતી યજ્ઞમાં આહુતિ આપશે