વિવાદ / હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર છોડાયા અશ્રુગેસ, CM મનોહરલાલ ખટ્ટરે લીધો મોટો નિર્ણય

haryana police uses water cannon and tear gases on agitating farmers in karnal

હરિયાણાના કરનાલ ગામમાં ભાજપ દ્વારા બોલાવાયેલી કિસાન મહાપંચાયત રેલીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર ગામનો પ્રવાસ રદ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ