BIG NEWS / રાજ્યના 3 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી, હર્ષદ પટેલ હવે GACLના MD

Harshad Patel is now MD of GACL, replacing 3 senior IAS officers of the state

રાજ્ય સરકાર દ્વારા 3 સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા હર્ષદ પટેલને GACLના એમડી બનાવામનાં આવ્યા છે. તે સિવાય ભાવનગર કમિશનર એમ એ ગાંધીને એસટી નિગમના એમડી અને ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેને મનપા કમિશનર તરીકે ચાર્જ સોંપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ