કોરોના સંકટ / હર્ષવર્ધને કહ્યું- નાઇટ કર્ફ્યુ અને આંશિક લૉકડાઉનથી નહીં, કોરોનાની બીજી લહેરને આ રીતે જ રોકી શકાશે

harsh vardhan says night curfews partial lockdowns dont work coronavirus

કોરોના રોકવા નાઇટ કર્ફ્યૂ કે આંશિક લોકડાઉન અસરદાર નથી. વેક્સિનેશનથી જ કોરોનાની બીજી લહેર રોકી શકાશે. આમ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ