કોરોના / સ્વાસ્થ્ય મંત્રી અને ICMR ડાયરેક્ટરના નિવેદનમાં વિરોધાભાસ, ડૉ. હર્ષવર્ધને કહ્યું મને ખબર નહીં તેમણે આમ કેમ કહ્યું?

harsh vardhan said soon corona graph would be reverse too now all test kits will be made in india

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોનાનો ગ્રાફ જલ્દી માત્ર ફ્લેટ નહીં થાય પરંતુ રિવર્સ પણ થઇ જશે. એમને કહ્યું કે ઝડપી કૉન્ટેક્ચ ટ્રેસિંગ અને વધારે ટેસ્ટના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એમને કહ્યું કે ભારત ઘણા વિકસિત દેશોની સરખામણી સારું પ્રદર્શન કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ