સાવધાની / કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે રોષને જોતાં ગુજરાતમાં પણ ઍલર્ટ, સંઘવીએ DGP સહિતના અધિકારીઓની બેઠક બોલાવી

Harsh Sanghvi urgent meeting on the Kanhaiyalal murder case udaipur

ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક. DGP સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ