નિવેદન / પોલીસનું આવું વર્તન ચલાવી નહી લેવાય, વલસાડમાં વરરાજાની અટકાયત મામલે હર્ષ સંઘવીનું નિવેદન

harsh Sanghvi reaction on Detention of the groom in Valsad

વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસે વરરાજા અને નવવધૂ સહિત પરિવારની અટકાયત કરી હતી. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની કામગીરી કડક શબ્દોમાં વખોડી નાંખી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ