ગૃહ રાજ્યમંત્રી લાલઘુમ / ખેડામાં પથ્થરમારા બાદ પોલીસની ડંડાવાળી, સંઘવીએ અસામાજિક તત્વોને આપી ચેતવણી

Harsh Sanghvi reacted to stone pelting in Kheda

ખેડામાં પથ્થરમારાને લઈને હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ