હેડક્લાર્ક પેપરલીક / ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે, પેપરલીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુઓ શું કહ્યું ?

Harsh Sanghvi : Minister of State for Home Affairs in the paper leak case

હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ