સુરત / ત્રણ લોકોને મળ્યું નવું જીવન: બ્રેઇનડેડ દીકરાનું અંગદાન કરનાર પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી મુલાકાત

Harsh Sanghvi met the family of the youth who died in the accident

સુરતના એક પરિવારે પોતાના પરિવારના મોભીનું અકસ્માતમાં મૃત્યુ બાદ બે કિડની, લીવરનું અંગદાન કરી ત્રણને નવું જીવનદાન અપાવ્યું છે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, મૃતક ધર્મેન્દ્રસિંહના પરિવારે અંગદાન કરી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ