હરીશ રાવતે એક પછી એક ટ્વિટ કર્યા છે જેમાં તેમણે કોંગ્રેસપાર્ટીના વલણ પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે જેને કેટલાક રાજકીય નિષ્ણાંતો નિવૃત્તિ ગણાવી રહ્યા છે.
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા હરીશ રાવત ગુસ્સે થયા
હરીશ રાવતે ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો
નવુ વર્ષ કદાચ નવો રસ્તો પણ દેખાડશે.- હરીશ રાવત
#चुनाव_रूपी_समुद्र
है न अजीब सी बात, चुनाव रूपी समुद्र को तैरना है, सहयोग के लिए संगठन का ढांचा अधिकांश स्थानों पर सहयोग का हाथ आगे बढ़ाने के बजाय या तो मुंह फेर करके खड़ा हो जा रहा है या नकारात्मक भूमिका निभा रहा है। जिस समुद्र में तैरना है,
1/2 pic.twitter.com/wc4LKVi1oc
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા હરીશ રાવત ગુસ્સે થયા
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવત ગુસ્સે થયા છે. તેમણે ટ્વિટ કરીને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉભા કર્યા છે અને રાજકારણ છોડીને આરામ કરવાનો સંકેત આપ્યો છે. એવામાં એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, ચુંટણી પહેલા હરીશ રાવત કે રીસાયા છે. ?
सत्ता ने वहां कई मगरमच्छ छोड़ रखे हैं। जिनके आदेश पर तैरना है, उनके नुमाइंदे मेरे हाथ-पांव बांध रहे हैं। मन में बहुत बार विचार आ रहा है कि #हरीश_रावत अब बहुत हो गया, बहुत तैर लिये, अब विश्राम का समय है!
2/3
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યંત્રી હરીશ રાવતે ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યંત્રી અને કોંગ્રેસના ચુંટણી પ્રચાર કમીટીના અધ્યક્ષ હરીશ રાવતે ટ્વિટ કરીને કહ્યું છે કે, વિચિત્ર વાત છે કે, ચુંટણી રૂપી સમુદ્વને તરવાનો છે. સહકાર માટે સંગઠનનું માળખું મોટા ભાગના સ્થળોએ આગળ વધારાય છે. પરંતુ કેટલાક લોકો દૂર થઈ રહ્યાં છે અથવા નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે વધુમા જણાવ્યું કે, જે સમુદ્વમાં તરવાનું છે કે, ત્યાં સત્તાએ ઘણા મગરો છોડી રાખ્યા છે. જેમના આદેશ પર તરવાનું છે. તેમના પ્રતિનિધિઓએ મારા હાથ અને પગ બાંધી રહ્યાં છે. મનમાં ઘણી વાર વિચાર આવી રહ્યાં છે કે, બસ હવે બહૂ થયું હવે વિશ્રામનો સમય આવ્યો છે.
फिर चुपके से मन के एक कोने से आवाज उठ रही है "न दैन्यं न पलायनम्" बड़ी उपापोह की स्थिति में हूंँ, नया वर्ष शायद रास्ता दिखा दे। मुझे विश्वास है कि #भगवान_केदारनाथ जी इस स्थिति में मेरा मार्गदर्शन करेंगे।#Uttarakhand@INCUttarakhand
હરીશ રાવતે કહ્યું છે કે, નવુ વર્ષ કદાચ નવો રસ્તો પણ દેખાડશે. મને વિશ્વાસ છે કે, ભગવાન કેદારનાથજીની મને માર્ગદર્શન આપશે. જો કે, હરીશ રાવતે કોઈનું નામ નથી આપ્યું પરંતુ તેમની આ હરકતથી સ્પષ્ટ છે કે, તેઓ કોંગ્રેસ સંગઠનથી ખુશ નથી. એટલું જ નહીં ચૂંટણી પ્રચારમાં જે પ્રકારના પગલાં લેવાની જરૂર છે. પરંતુ તેના માટે તેમના હાથ રોકવામાં આવ્યાં છે. એવામાં એક એવો પ્રશ્ન ઉઠે છે. એ કોણ છે કે, જે હરીશ રાવતને કામ કરવા દેતાં નથી ?
રાવતની મરજીથી ઉત્તરાખંડમાં કોંગ્રેસે ચુંટણીની ટીમ બનાવી હતી.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ હાઈકમાન્ડે 72 વર્ષીય હરીશ રાવતે ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાની સાથે તેમના નજીકમાં માનવામાં આવી રહેલા ગોદિલીયાને પ્રેદશ કોંગ્રેસ કમિટિની કમાન સોંપી છે. બીજી બાજુ રાવતને વિરોધી માનવા વાળા પ્રીતમ સિંહને પ્રદેશ અઘ્યક્ષ પદ પરથી હટાવી વિધાયક દળના નેતા નિયુક્ત કરવામાં આવ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, રાવતની મરજીથી ઉત્તરાખંડમાં કોંગ્રેસે ચુંટણીની ટીમ બનાવી હતી. તેમ છતાં હરીશ રાવત સંગઠન પર પ્રશ્નો કરી રહ્યાં છે.