નિવેદન / હરિહરાનંદ સ્વામી મોડી રાત્રે પરત આવ્યા, પ્રોપર્ટી વિવાદ અંગે કહ્યું હું તો બધુ છોડીને નિકળી ગયો હતો

Hariharanand Swamy's big statement on property dispute

ચાર દિવસ અગાઉ વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદ  સ્વામી આજે જૂનાગઢ ભારતી આશ્રમમાં પરત ફરતાં સ્વામીના સમર્થકોમાં ભારે હાશકારો અનુભવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ