નિર્ણય / કુંભમેળાને લઈને સૌથી મોટા સમાચાર, કોરોના વિસ્ફોટ થયા બાદ લેવાઇ શકે છે આવો નિર્ણય

haridwar kumbh mela is likely to close today two weeks early

ઉત્તરાખંડમાં ચાલી રહેલા મહાકુંભમાં કોરોના વિસ્ફોટ થયાં બાદ સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે. કુંભ મેળો નિયત સમય પહેલા 2 અઠવાડિયા અગાઉ જ પૂર્ણ થઇ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ