બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વામીઓની લંપટ લીલાઓને લઈ હરિભક્તોમાં રોષ ભભૂક્યો, ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન

વડોદરા / સ્વામીઓની લંપટ લીલાઓને લઈ હરિભક્તોમાં રોષ ભભૂક્યો, ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Last Updated: 11:59 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.. વિરોધ પ્રદર્શન કરી રહેલા હરિભક્તોએ લંપટ સ્વામીઓને હોદ્દા પરથી દુર કરવા માંગ કરી હતી.

સ્વામીઓની લંપટ લીલાઓના વિરોધમાં હરિભક્તો મેદાને પડ્યા છે.. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગઢડા મંદિર પહોંચીને વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.. વિરોધ પ્રદર્શન કરી રહેલા હરિભક્તોએ લંપટ સ્વામીઓને હોદ્દા પરથી દુર કરવા માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા સ્વામી નારાયણ મંદિર ખાતે હાથમાં બેનરો લઇ એકત્ર થયા હતા અને લંપટ સ્વામીઓને દુર કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની દલીલ હતી કે આવા લંપટ સ્વામીઓને કારણે તેમને સહન કરવું પડે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પીડિતાનો કરાવાયો હતો ગર્ભપાત

PROMOTIONAL 7

સંકળાયેલા મુદ્દાઓ

Haribhakt Gadhda Swami Narayan Temple Protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ