સુરેન્દ્રનગરમાં લાફા બાદ હાર્દિક પટેલે સીધો જ આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું કે આજે માત્ર થપ્પડ મારવામાં આવી છે, બની શકે આવતીકાલે ભાજપ મને ગોળી પણ મરાવી શકે છે. હાર્દિક પટેલે જણાવ્યું કે અમે ખેડૂતો અને યુવાનોનો અવાજ ઉઠાવીએ છીએ.