અનામત / હાર્દિક અને નરેશ પટેલનું આંદોલનને લઈને ચોંકાવનારું નિવેદન, ગીતા પટેલ અસહમત

Hardik Patel and Naresh Patel's statement on Patidar Anamat Andolan

પાસનાં નેતા અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટે સાથે મળીને બેઠક યોજી હતી. આ બેઠકમાં અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે કમિટીની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સહુ કોઈનાં આશ્ચર્ય વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેણે સહુને ચોંકાવી દીધાં છે. આ બન્ને રાજકીય અને બીન રાજકીય નેતાઓએ કહ્યું કે હવે પાટીદાર આંદોલનનું કોઈ પણ અસ્તિત્વ રહ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ