સત્યાગ્રહ / કોને જઈને હું કહું, મારી વ્યથા! ખેડૂતોએ સરકાર સામે હાર્દિક પટેલ સાથે મળીને મોરચો માંડ્યો

hardik patel and farmers start fasting Satyagraha for crop insurance in Gujarat

ખેડૂતોને આ વખતે મૌસમે દગો આપ્યો છે ત્યારે તે પોતે પોતાની આપવીતી કોને જઈને કહે તે પ્રશ્ન બન્યો છે આ માટે સરકારે પાક વીમાની જાહેરાત કરી પણ શું ખરેખર પાક વીમો ખેડૂતો સુધી પહોંચ્યો કે નહીં તેની તસ્દી લેવાની ન તંત્રને પરવાહ છે ન જરૂરત ત્યારે પાક વીમાને લઈને કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવાના મૂળમાં છે એટલે જ રાજકોટ પડધરી ખાતે ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ જૂનાગઢ, જામનગર, નવસારી, સુરેન્દ્ર નગરમાં પણ ખેડૂતોના પક્ષે સરકાર વિરોધી દેખાવો થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ