મહામારીમાં મજબૂરી / ચાર મહિના બાદ શરૂ થયું આ ઍરપોર્ટ, ઉડ્ડયન મંત્રીએ કહ્યું દિવાળી સુધી આટલી ફ્લાઈટો ઉડી શકે

hardeep singh puri says till 55 60 percentage domestic operations going and ai disinvestment is necessary

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું હતું કે કોરોના સંકટ પહેલા જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન થતું હતું, તેના 55 થી 60 ટકા દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ આ માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી. બીજી બાજુ દિલ્હી-કુલ્લુ વચ્ચે ઍરલાઈન શરૂ થઈ છે જેમાં 10 મુસાફરોએ યાત્રા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ