મોટા સમાચાર / તો આખરે ઍર ઈન્ડિયા અમારે વેચવી જ પડશે, સંસદમાં સરકારનો જવાબ

hardeep singh puri air india aircraft amendment bill pass rajyasabha privatize either close

કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને વેચવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યુ કે જો એર ઈન્ડિયાને વેચવામાં નહીં આવે તો બંધ કરવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ