અભિયાન / હર ઘર તિરંગા: અભિયાનને સફળ બનાવવા કેન્દ્રએ જોર લગાવ્યું, તમામ મંત્રાલય માટે નિર્દેશો જાહેર કર્યા

har ghar tiranga campaign a success center has given instructions

દેશમાં આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જેને લઈને કેબિનેટ સચિવે તમામ સચિવો અને મંત્રાલય તથા સંબંધિત વિભાગને નિર્દેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ