રાજનીતિ / કેન્દ્ર ખેડૂતોના હકમાં નિર્ણય નહીં કરે તો વિચાર કરવો પડશે : ભાજપને વધુ એક સાથી પક્ષની ચેતવણી

hanuman beniwal warned center should decide in favor of farmers

રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટી  (RLP) ના સુપ્રીમો હનુમાન બેનીવાલે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે બે ટ્વીટ્સ કર્યા છે. તેમણે પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું છે કે, જો કેન્દ્ર સરકાર ખેડૂતો વિશે સકારાત્મક નિર્ણય નહીં લે તો તેમની પાર્ટીએ એનડીએનો ઘટક પક્ષ હોવાનો વિચાર કરવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ