કૌભાંડ / જો સમયસૂચકતા ન રાખી હોત તો અમદાવાદમાંથી ગરીબોનું 16 હજાર કિલો અનાજ છીનવાઈ ગયું હોત

Had it not been for the timing, 16,000 kg of food grains would have been snatched from the poor in Ahmedabad.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો નાનો જથ્થો નહી પરંતુ 16 હજાર કિલો જેટલો મોટો જથ્થો કોઈની નજરમાં ચડ્યા વિના બારોબાર વેચી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હતો, જો કે આ સાજિશ સફળ થાય તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ