જ્યોતિષ શાસ્ત્ર / ગુરૂવારે કરો આ 6 વસ્તુઓનુ દાન, ચપટી વગાડતા જ તમારા અટકેલા કામ પૂરા થઇ જશે

guruwar ke saral upay donate these six things on thursday

સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈના કોઈ દેવી અથવા દેવતાને સમર્પિત હોય છે. આ ક્રમમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિને સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ