દિલ્હી / પ્રદુષણથી દિલ્હી-NCRમાં ભયાવહ સ્થિતિ પર PMOની નજર, કેન્દ્ર સરકારે બોલાવી બેઠક

gurugram and faridabad school will be closed for two days due to smog

દિલ્હી-એનસીઆર અને નોર્થ ઇન્ડિયાના કેટલાક ભાગોમાં વધતા વાયુ પ્રદુષણને કારણે વડાપ્રધાનનું કાર્યાલય પણ હરકતમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ પી કે મિશ્રાએ આજે પ્રદુષણની સ્થિતિ પર દિલ્હી, પંજાબ, હરિયાણાના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ