બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વર્ષ 2025 સુધી આ રાશિના લોકોની સુખ-સંપત્તિ અને સૌભાગ્યમાં થશે ઘટાડો, શત્રુ રાશિમાં ગુરૂ વક્રી

photo-story

6 ફોટો ગેલેરી

ગુરૂ વક્રી / વર્ષ 2025 સુધી આ રાશિના લોકોની સુખ-સંપત્તિ અને સૌભાગ્યમાં થશે ઘટાડો, શત્રુ રાશિમાં ગુરૂ વક્રી

Last Updated: 04:08 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Guru Vakri In Vrishabh 2024: દેવ ગુરૂ બૃહસ્પતિ આજે એટલે કે 9 ઓક્ટોબરે પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. હવે આવતા 4 મહિના સુધી અમુક રાશિઓને કષ્ટ આપશે. જાણો કઈ છે તે રાશિઓ.

1/6

photoStories-logo

1. સુખ સૌભાગ્ય સમૃદ્ધી લાવે છે ગુરૂ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવ ગુરૂ બૃહસ્પતિ ગ્રહની ગણતરી બધા ગ્રહોની તુલનામાં શુભ ગ્રહમાં કરવામાં આવે છે. કારણ કે જે લોકોની કુંડળીમાં ગુરૂની સ્થિતિ શુભ હોય છે તે જાતક જ્ઞાની, યશસ્વી, સુખ-સમૃદ્ધી અને સૌભાગ્યશાળી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઉલ્ટી ચાલથી જીવનમાં આવી શકે છે મુશ્કેલી

પરંતુ જ્યારે ગુરૂ ઉલ્ટી ચાલ ચાલવા લાગે છે તો ઘણી રાશિના જાતકોના જીવનમાં સુખ-સૌભાગ્ય જ્ઞાન અને વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવે છે. જણાવી દઈએ કે ગુરૂ બૃહસ્પતિ આજે એટલે કે 9 ઓક્ટોબરે વૃષભ રાશિમાં ઉલટી ચાલ ચાલશે. એવામાં આ વક્રી અમુક રાશિઓ માટે ખૂબ જ નુકસાનકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આજે ગુરૂ ચાલશે ઉલ્ટી ચાલ

પંચાંગ અનુસાર 9 ઓક્ટોબર બુધવારે બપોરે 12.33 મિનિટ પ દેવ ગુરૂ બૃહસ્પતિ ઉલ્ટી ચાલ ચાલશે. સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યના ગ્રહ દેવ ગુરૂ વૃષભ રાશિમાં લગભગ 119 દિવસ સુધી ઉલ્ટી ચાલ ચાલશે. એટલે કે વર્ષ 2024ના ફેબ્રુઆરીમાં સીધી ચાલ ચાલશે. એવામાં ગુરૂ બૃહસ્પતિ અમુક રાશિઓને કષ્ટ આપશે. તો આવો જાણીએ તે રાશિઓ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મેષ

મેષ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું ખૂબ જ અશુભ રહેશે. આવનાર થોડા દિવસો સુધી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકમાં કમી આવશે. દેવું લેવાની સ્થિતિ આવી શખે છે. તેની સાથે જ વાણીમાં કઠોરતા આવશે. કરિયરમાં વધારે ઉતાર-ચડાવ આવશે. જે તમારા વિરોધી હશે તેમને પરેશાન કરી શકે છે. કુલ મળીને ગુરૂની વક્રી તમારા માટે અશુભ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કન્યા

કન્યા રાશિના લોકો માટે ગુરૂનું વક્રી થવું અમુક મામલામાં ઠીક તો અમુક મામલામાં ખરાબ રહેશે. વર્ષના અંત સુધી તમને ખર્ચામાં વધારે થશે. આવકમાં ઘટાડો જોવા મળશે. સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ કમજોર થશે. જે લોકો સ્ટોક માર્કેટમાં ઈનવેસ્ટ કરે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ સ્ટોક માર્કેટમાં નુકશાન પણ થઈ શકે છે. સ્ટ્રેસની સ્થિતિ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મકર

મકર રાશિના લોકો માટે ગુરૂની વક્રી થવી અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન તમારા પૈસા કમાવવાના બધા પ્રયત્ન સફળ થઈ શકે છે. જ્યા તમે કાર્ય કરો છો ત્યાં સીનિયર્સની સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ પડકાર ભર્યો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vrishabh Guru Vakri Zodiac Signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ