દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપાના કારણે આવનારા 83 દિવસો વૃશ્વિક, ધન અને મીન રાશિને શુભાશુભ ફળ આપનારા રહેશે.
આવનારા 83 દિવસ 3 રાશિના લોકો માટે રહેશે શુભ
બૃહસ્પતિની રહેશે વિશેષ કૃપા
14 સપ્ટેમ્બર સુધી કુંભ રાશિમાં રહેશે
આવનારા 83 દિવસો કેટલીક રાશિને માટે શુભ રહેનારા છે આ રાશિ પર દેવગુરુ બૃહસ્પતિની કૃપા બની રહેશે. ગુરુ જ્ઞાન, શિક્ષક, સંતાન અને મોટા ભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય અને પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિનો કારક હોય છે.
જ્યોતિષમાં બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી હોય છે. દેવગુરુ બૃહસ્પતિના શુભ હોવાની વ્યક્તિને અનેક શુભ અસરો જોવા મળે છે. વ્યક્તિ સફળતા અને સત્યના માર્ગ પર ચાલે છે. આ સમયે દેવગુરુ બૃહસ્પતિ કુંભ રાશિમાં વક્રી થઈને વિરાજમાન થશે. ગુરુ અહીં 14 સ્પ્ટેમ્બર સુધી રહેશે. આ કારણે 3 રાશિના લોકોને લાભ થશે.
વૃશ્વિક રાશિ
ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
નોકરી અને વ્યાપારમાં પણ તરક્કીના યોગ બની રહ્યા છે.
મહેનત કરવાથી કાર્યોમાં સફળતા અને યશ મળશે.
પરિવારના સભ્યોની સાથે સમય વીતાવી શકશો.
નવા વાહન અને મકાન ખરીદી શકો છો.
દામ્પત્ય જીવનમાં સુખનો અનુભવ કરી શકશો.
ધન રાશિ
આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
માન સમ્માન અને પદ અને પ્રતિષ્ઠામાં વધારાના યોગ બની રહ્યા છે.
ધૈર્યથી કામ લેવાથી સફળતા મળી શકે છે.
વ્યાપારમાં પણ લાભ થઈ શકે છે.
જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો.
શનિના રાશિ પરિવર્તનની 3 રાશિના લોકો પર અસર થશે.
કષ્ટનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિ
શિક્ષાની સાથે જોડાયેલા તમામ કામ માટે વરદાન યોગ્ય સમય છે.
શત્રુઓ પર વિજય મેળવી શકાશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં સામેલ થવાનો અવસર મળશે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
માન સમ્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
આર્થિક પક્ષ પણ મજબૂત બની શકે છે.