ગુરુ ગ્રહનું 30/03/2020 થી 29/06/2020 દરમ્યાન થનારું ભ્રમણ વિશ્વમાં આર્થિક મંદી વધારશે, આવતા 3 મહિના શેરબજાર તેમજ અન્ય બજારોમાં ઉતારચઢાવ વધશે, નાણાકીય ખેંચતાણ વધે, અન્નનું ઉત્પાદન ઘટે, ધાર્મિક, સંતો, મહંતો અને બ્રાહ્મણ માટે હાનિ અને ક્ષતિકારક રહે, ગુરુ જીવનો કારક હોવાથી મૃત્યુદર વધે, વૃદ્ધ વ્યક્તિનું ધ્યાન વધુ રાખવું પડે, ગુરુ ગ્રહ સ્થિતિ જન્મ કુંડળીમાં સારી હશે તો બચાવ થશે.
12 રાશિ ઉપર થશે આવી અસર
મેષ રાશિને મકર રાશિનો ગુરુ સંઘર્ષ સાથે કાર્ય સિદ્ધિ આપશે.
વૃષભ રાશિ ને નિમ્ન લાભ આપે.
મિથુન રાશિને લગ્નજીવનમાં મતભેદ થાય, કાર્યસિદ્ધિ માં અતિ વિલંબ થાય.