તણાવ / અમેરિકા-ઈરાન વચ્ચે તણાવના પગલે ભારતનું ટૅન્શન વધ્યું, નૌસેનાએ કરી આ કાર્યવાહી

Gulf Tension Deepens, Indian Navy To Send Officers Onboard Oil Tankers

અમેરિકા તથા ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે હોર્મોઝ જલડમરુમધ્યથી થઇને પસાર થતાં પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા વધારવાનો નિર્ણય કરેલ છે. ઓમાનની ખાડીમાં 2 યુદ્ધ જહાજો ખડકાયા બાદ ભારતીય નૌસેના હવે આ વિસ્તારમાંથી આવનારા તેલ ટેન્કર પર કેટલાક અધિકારીઓ તથા નાવિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે.  આપને જણાવી દઇએ કે, ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પડાયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે માહોલ ગરમાયેલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ