રાજકારણ / દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો કેવા મંત્રીઓની થઈ શકે છે વિદાય

Gujrat gov change some ministers

મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા છે. તેમને વિદાય આપવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ