કૃષિ વિભાગ / ગુજરાતમાં ખાતરની કિંમતમાં વધારો કરવા અંગે ગુજકોમાસોલે કર્યો આ મહત્વનો નિર્ણય

Gujcomasol decides to increase fertilizer prices in Gujarat

ગુજકોમસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહીં, પરંતુ સબસીડિ વધારવાનો નિર્ણય 24 કલાકમાં કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ