નિવેદન / વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા, વીમો તો આપવો જ પડશેઃ દિલીપ સંઘાણી

અમરેલી ખાતે સહકાર નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું કે વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા. તેઓને વીમો તો આપવોજ પડશે. એક વાર એમ ઓ યુ કર્યા બાદ કોઈ જ છટકી શકશે નહિ. દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ને અભિનંદન આપતા જણાવ્યું કે ગુજરાત ના ખેડુતો માટે સરકારે મોટી સહાય જાહેત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ