દેવસ્થાન / ગુજરાતના આ માર્ગ પર સૌથી વધુ મંદિરો છે, પવિત્ર શ્રાવણમાસમાં કરો દર્શન

Gujarat's Many temple Ahmedabad Nadiad Hathijan route

પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના એવા માર્ગની મુલાકાતતો લેવી જ રહી જ્યાં સૌથી વધુ દેવસ્થાન આવ્યા હોય. આપણે વાત કરી રહ્યા છે અમદાવાદથી નડિયાદ જતા માર્ગની. નડિયાદ જવા માટે અમદાવાદ હાથીજણ વાળા રસ્તા પર નિકળશો તો તમે એક જ માર્ગ પર દરેક દેવ-દેવીના દર્શન કરી શકશો. જી, હા લાલાગેબી સર્કલ પસાર કર્યા પછી શરૃ થાય છે પવિત્ર મંદિરોનો માર્ગ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ