બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Kishor
Last Updated: 05:19 PM, 1 March 2023
ખાનગી હોસ્પિટલમાં અપાતી મોંઘીદાટ સેવાઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાહત દરે થઈ રહી હોવાથી રાજકોટની આ હોસ્પિટલ અનેક ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.ત્યારેરાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેંકની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સાંસદ રામ મોકરિયા દ્વારા તેને શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દાઝી ગયેલા દર્દીઓને હવે ડ્રેસિંગ અને દર્દીમાંથી મુક્તિ મળશે. લેવામાં આવતી સ્કિનને પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સ્કિનને કઈ રીતે અને કેટલા તાપમાનનામા રાખવી તેના પર વાત કરીએ તો તેને ફ્રિઝમાં માઈનસ ૮૦ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. આ સ્કિનને જે વ્યક્તિનું મૃત્યુ થયુ છે તેના છ કલાકની અંદર જ લેવામાં આવે છે.આથી સૌરાષ્ટ્રના લોકો સ્કીનનું દાન પણ કરી શકશે
દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગમાં મદદ મળશે
જે લોકો દાઝી ગયા હોય તેવા દર્દી માટે આ બેંક અને સ્કીન ખૂબ જ ઉપયોગી બની શકે છે. જે લોકો કોઈ કારણથી દાઝ્યા હોય છે તો તે લોકોને બાયોલોજીકલ ડ્રેસિંગના સ્વરૂપમાં આ સ્કિન લગાવી શકાય છે. જેના કારણે દાઝી ગયેલા ભાગ પર કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન આવતુ નથી. અને થોડા સમય બાદ દાઝી ગયેલા દર્દીને નવી સ્કિન આવવા લાગે છે. આમ નવી સ્કિન આવતા લગાવવામાં આવેલી સ્કિન નીકળવા લાગે છે.
સ્કિનને ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રખાશે
કોઈ પણ વ્યક્તિના શરીરમાં તેમના અંગ મહત્વના હોય છે પરંતુ તેની સાથે સાથે સ્કિન સેન્સેટીવ હોય છે. થોડુ પણ જો શરીરમાં ઘસાય કે છોલાય છે તો તરત જ લોહી નીકળવા લાગે છે. સ્કિનનું મહત્વ ત્યારે આપણને સમજાય છે. તેથી કોઈ વ્યક્તિ દ્વારા ડોનેટ કરવામાં આવેલી સ્કિનને ફ્રિઝમાં માઈનસ ૮૦ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News