જાગૃતિ / કોરોના વાયરસ મુદ્દે લોકોને જાગૃત કરવા કિર્તિદાન ગઢવીએ ગાયું ગીત

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચ્યો છે. રાજ્યમાં પણ સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગાયક કલાકાર કિર્તિદાન ગઢવીએ લોકોને જાગૃત કરવા માટે એક ગીત ગાયું છે. કિર્તિદાન ગઢવીએ કોરોનાની હૂંડીના નામે ગીત લોન્ચ કર્યું છે. આ ગીતમાં કિર્તિદાને લોકોને કાળજી રાખવી, હાથ મિલાવવાનું છોડીને નમસ્તે કરવુ, છીંક આવે તો રુમાલ રાખવુ, જાહેર મેળા ન કરવાની અપીલ કરી છે સાથે જ કિર્તિદાન ગઢવીએ અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ