coronavirus / લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ સરકાર તરફથી આવ્યાં રાહતના સમાચાર

gujarati people haridwar coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉન અંગેની જાહેરાત કરાયા બાદ અનેક પ્રવાસીઓ અટવાયેલાં જોવા મળ્યાં છે. જેમાં ગુજરાતમાંથી બહાર દર્શને ગયેલા ઘણા યાત્રીઓ ફસાયાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હાલ હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ દ્વારા પરત મોકલવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ફસાયેલા યાત્રીઓ અંગે ઉત્તરાખંડની સરકાર સાથે વાતચીત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ