મદદનો પોકાર / Coronavirus :ગુજરાતી પરિવારોનો ઈરાનથી પરત લાવવા મોદી સરકારને ગુહાર, વલસાડના આટલા ગુજરાતી ફસાયા

Gujarati fishermen stuck in iran for coronavirus

ચીન માં કોરોના વાયરસ ને કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે દુનિયા ના અનેક દેશો માં કોરોના ની અસર વર્તાઈ રહી છે. ત્યારે કોરોના વાયરસ ને કારણે 300 થી વધુ ભારતીયો ઈરાન માં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો તમિલનાડુ અને ગુજરાત ના છે. ફસાયેલા  માં મોટાભાગ ના ગુજરાત ના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારો માં હાલે ચિંતા નો માહોલ છવાયો છે. ત્યારે પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજન ને હેમખેમ માદરે વતન લાવવા માંગ કરી રહયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ