ગાંધીનગર / ગુજરાતમાં બેદરકારીને લીધે સરકારી હોસ્પિટલમાં 5 વર્ષમાં 5ના જ મોત, વિધાનસભામાં સરકારનો જવાબ

gujarat vidhansabha question hour government

ગુજરાત વિધાનસભાનું સત્રનો સોમવારથી પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે 5 દિવસના સત્રમાં કુલ છ બેઠકો યોજાશે. જેમાં સરકાર દ્વારા 21 વિધેયકો પસાર કરવામાં આવશે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં હોસ્પિટલની બેદરાકીરથી 5 નિધન થયા હોવા અંગેની રાજ્ય સરકારે વિધાનસભામાં જાણકારી આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ