પ્રદુષણ / વલસાડના સરીગામમાં ગામવાસીઓનું રહેવુ થયુ દોહ્યલુઃ GIDCની કંપની ખુલ્લેઆમ છોડી રહી છે પ્રદુષિત પાણી

Gujarat Valsad gram panchayat complain in gpcb against GIDC

વલસાડ જિલ્લાના સરીગામના રહેવાસીઓનું જીવન નર્કથી બદ્તર થઈ રહ્યુ છે કારણ કે, પ્રદુષણનું પ્રમાણ રાજકુમારીની વાર્તાની જેમ દિવસે નથી વધી રહ્યુ એટલુ રાતે વધી રહ્યુ છે અને રાતે નથી વધી રહ્યુ એટલુ દિવસે વધી રહ્યુ છે. ત્યારે ગ્રામપંચાયચના સભ્યો એ જ GIDCમાં આવેલી PNP પોલીમર કંપની વિરૂધ્ધ ફરિયાદ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ