શરમજનક / સંસારીઓને પણ લજાવે છે વડતાલના સ્વામી, સગીર પર 40 વાર બળજબરીથી સૃષ્ટીવિરુધ્ધનું કૃત્ય કર્યુ

gujarat vadtal swaminarayan mandir swami child abuse fir

વડતાલ સ્વામીનારાયણ મંદીરના સ્વામી દ્વ્રારા સગીર ઉપર 40 વાર સૃષ્ટીવિરુધ્ધ કૃત્ય આચર્યુ હતુ. આ જઘન્ય અપરાધમાં વડતાલના જ બીજા બે સ્વામીઓએ તેને સપોર્ટ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. સગીરના પિતાએ આ અંગે એફઆઈર કરી છે. તેમણે એફઆઈઆરમાં સભ્ય સાધુ સમાજની લંપટ લીલાઓને સરાજાહેર કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ